संदेश

સત્તા પાંખ- સંગઠન પાંખ વચ્ચે લક્ષ્મણ રેખા દોરવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશેઃ કનકસિંહ જાડેજા

चित्र
 પ્રદેશ ભાજપના નિર્ણયને આવકારતા પૂર્વ મેયર સત્તા પાંખ- સંગઠન પાંખ વચ્ચે લક્ષ્મણ રેખા દોરવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશેઃ કનકસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ ભાજપ મોવડી મંડળે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષની સત્તા પાંખ અને સંગઠન પાંખ વચ્ચેના સંકલન મામલે નવી પ્રક્રિયા અમલમાં મૂકવાના કરેલ નિર્ણયને જામનગર શહેરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજાએ આવકાર્યો છે. એક નિવેદનમાં ભાજપના જ પૂર્વ મેયર એવા કનકસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભાજપની સત્તા પાંખ અને સંગઠન પાંખ વચ્ચે પ્રદેશ કક્ષાએથી દોરવામાં આવેલી આ લક્ષ્મણ રેખાના પગલે ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નીતિ વિષયક નિર્ણયો તેમજ વિકાસ કામો સહિતના નિર્ણયો લેતા પહેલા સંકલન બેઠક મળે છે. જેમાં સ્થાનિક સંગઠન પણ અત્યાર સુધી સામેલ હતું. પરંતુ હવે પક્ષના મોવડી મંડળની નવી માર્ગદર્શિકાથી તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં જામનગર મહાનગર પાલિકાથી સ્થાયી સમિતિની બેઠક પહેલાની સંકલન બેઠક પક્ષના કાર્યાલયના બદલે મનપા કચેરીના સ્ટેન્ડિંગ કમિટિ હોલમાં મળી હતી અને તેમાં શહેર ભાજપ...

BJP: મનપા ના વહીવટમાં પ્રમુખ સાઇડ લાઇન

चित्र
 ગુજરાતની મોટાભાગની મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી ની બહુમત ની સરકાર છે. ત્યારે આજે એક નવી વાત સૂત્રો દ્વારા જાણવા મળી છે.  આજે જામનગર મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની નવી ચૂંટાયેલી પાંખ ની બીજી મિટિંગ હતી. તેમાં ૬૧૪ કરોડના અલગ અલગ કામો મંજૂર કરવામાં આવ્યા. જોવા જેવી વાત એ મળી કે પહેલા દરેક વખતે સ્ટેન્ડિંગ કમિટી હોય કે પછી જનરલ બોર્ડની મિટિંગ હોય, પહેલા પ્રમુખ સ્થાને ભાજપ કાર્યાલયે બધુ સંકલન થઈ જાય ત્યાર બાદ સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં ફાઈનલ થાય. પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં જ્યાં ભાજપનું શાસન છે ત્યાં હવે શહેર પ્રમુખ ને મહાનગર પાલિકાના વહીવટ થી સાઇડ લાઇન કરવામાં આવ્યા છે. એટલે કે પ્રમુખને કોઈ પણ એજન્ડા માટે પૂછવાનું રહેતું નથી. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, પ્રદેશ માંથી આદેશ થયા હોય એવું લાગી રહ્યું છે. આદેશ માં એવું જણાવ્યું છે કે, મહાનગર પાલિકાના મેયર તથા ચેરમેન એ હવે પ્રભારી સાથે સંકલન કરી અને તમામ નિર્ણયો લેવાના રહેશે અને પ્રભારી પ્રદેશ સાથે સંકલન કરશે. ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં કદાચ આવડો મોટો ફેરફાર પ્રથમ વખત થયો હશે, ...

ભાજપે જામનગરમાં ચૂંટણી તો જીતી લીધી પરંતુ...!

चित्र
 જામનગરમાં ચૂંટણી તો જીતી લીધી ભાજપે પરંતુ...! સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ ખોબલે ખોબલે મત આપી ને સત્તાનું સુકાન સોંપી દીધું છે ત્યારે આપણે જામનગર મહાનગર પાલિકાની વાત કરીએ તો જામનગરમાં વિપક્ષ નો સફાયો થઈ ગયો છે. પહેલા વિપક્ષમાં ૮ કોંગ્રેસ, ૩ આમ આદમી પાર્ટી અને ત્રણ બહુજન સમાજના કોર્પોરેટરો હતા, જ્યારે આ ચૂંટણી બાદ હવે માત્ર વોર્ડ નંબર ૧૨ માં બે કોંગ્રેસ અને બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જ વિપક્ષમાં રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ જામનગર મહાનગરપાલિકાની ૬૪ માંથી ૬૦ બેઠકો જીતી લીધી છે.... નવાનિશાળિયાઓ પર ભાજપનો અખતરો સફળ થયો  ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક નવો અખતરો કર્યો હતો અને ૩૬ જેટલા જૂના કોર્પોરેટર ની ટિકિટ કાપી નવા નિશાળિયાઓને ટિકિટ આપી હતી અને તેને જીતાડવામાં પણ ભારતીય જનતા પાર્ટી સફળ રહી. તડજોડ અને ગોઠવણ હજુ પણ ચાલી રહ્યું છે. કેમ કે મહાનગર પાલિકામાં મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત છે, બાકી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા અને દંડક માટે કયો હોદ્દો કોને આપવો એ તો પાર્ટી લેવલે અમુક નામો પસંદ કરી લેવામાં આવ્યા છે...

जामनगर भाजपा में अंदरूनी कलह सतह पर... ?

चित्र
जामनगर भाजपा में अंदरूनी कलह सतह पर... ?  *नई संगठनात्मक नियुक्तियों पर विधायक रिवाबा जडेजा की चुप्पी ने खड़े किए सवाल* भारतीय जनता पार्टी (भाजपा) को हमेशा से ही एक अनुशासित और कैडर-आधारित पार्टी माना जाता रहा है। राजनीतिक गलियारों में यह कहावत मशहूर है कि भाजपा 'व्यक्ति' से नहीं, बल्कि 'संगठन' से चलती है। जब संगठन मजबूत होता है, तो चुनाव के दौरान नेताओं और उम्मीदवारों की राह आसान हो जाती है क्योंकि जमीनी स्तर का काम पार्टी के समर्पित कार्यकर्ता संभाल लेते हैं। लेकिन गुजरात के जामनगर में, जो भाजपा का गढ़ माना जाता है, आजकल हवा का रुख कुछ बदला हुआ नजर आ रहा है। जामनगर भाजपा में नई संगठनात्मक नियुक्तियों के बाद से ही सियासी पारा चढ़ा हुआ है। शहर में चर्चाओं का बाजार गर्म है कि क्या जामनगर उत्तर की विधायक और क्रिकेटर रवींद्र जडेजा की पत्नी, रिवाबा जडेजा, पार्टी के नए संगठनात्मक ढांचे से खुश नहीं हैं? यह सवाल इसलिए उठ रहा है क्योंकि नई नियुक्तियों की घोषणा के 15 दिन बीत जाने के बाद भी उनकी ओर से कोई प्रतिक्रिया नहीं आई है। *सोशल मीडिया पर सन्नाटा: नाराजगी का संकेत...?* आज के ड...

જામનગર મહાનગર પાલિકા ના શાસકો નો બોકાશો...!

चित्र
  શાસકો જ શાસન થી ત્રાસી ગયા છે...! જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થું બહુમતી વાળું શાસન ચાલી રહ્યું છે, ત્યારે હાલમાં એવા સંજોગો ઊભા થયા છે જ્યારે મહાનગર પાલિકાના શાસકો જ શાસન થી ત્રાહિમામ પોકારી ગયા છે... જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમાર હાલના શાસનથી પરેશાન થઈ પ્રજાના કામ માટે અવાજ ઉઠાવી રહ્યા છે... તપન પરમારે મહાનગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓને પત્ર લખી પોતાની વેદના ઠાલવી છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી સમગ્ર ભાજપ પણ હચમચી ગયું છે. કારણકે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. દરેક વખતે મોદીજી ના નામ પર મત મેળવી સુટાતા સભ્યોને હાલના વાતાવરણ મુજબ એવું લાગી રહ્યું છે કે, હવે માત્રને માત્ર મોદીજીના નામ પર કે ચહેરા પર સત્તા મેળવી શકાશે નહીં, એટલે પ્રજાના કામ પણ કરવા જરૂરી છે. તપન પરમાર નો પત્ર વાયરલ થતા સામાન્ય પ્રજામાં પણ એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો સત્તામાં બેઠેલા ભાજપના પદાધિકારીઓના કામ ન થતા હોય તો પછી વિરોધ પક્ષ અને સામાન્ય નાગરિકના કામો કઈ રીતે ...

રાહુલ ગાંધીએ 2012 માં કાઢવાનું પ્રશ્નપત્ર 2025માં કાઢ્યું..!?

चित्र
 રાહુલ ગાંધીએ 2012 માં કાઢવાનું પ્રશ્નપત્ર 2025માં કાઢ્યું. ભાજપમાં પક્ષ પલટો કરીને ગયેલા જયરાજભાઈ પરમારે એમની ફેસબુક પર આવું લખ્યું છે.........  રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસના પતનનું એપિસેન્ટર ગુજરાત રહ્યું છે. ત્રીસ વર્ષમાં હાર રૂપી ભૂકંપના આંચકા સહીને કોંગ્રેસની ઇમારત સાવ જર્જરીત થઇ ગઈ છે ત્યારે રાહુલ ગાંધી છેક હવે ભૂકંપ માપવાનું યંત્ર લઈને આવ્યા છે.  ખુદ રાહુલ ગાંધીએ જ દ્વારકા ચિંતન શિબિરમાં જેને જવુ હોય એ જાય મારે પચીસ લોકો જ જોઈએ છે એવી ઘોષણા કરેલી. ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીની ઈચ્છા પુરી કરી જેના કારણે આજે ધારાસભ્યો, સંસદસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, નગર પાલિકા પ્રમુખ બધાનો સરવાળો કરીએ તો પણ પચીસ નથી થતો.  હવે ખુદ રાહુલ ગાંધીના ઈશારે કામ કરનારા પ્રદેશ નેતાઓને કોંગ્રેસનો વોટ શેર કેમ ઘટી રહ્યો છે એવો સવાલ પૂછી મુઝવી નાખ્યા છે. હકીકતે તો રાહુલ ગાંધીને એ ખબર જ નથી કે છેલ્લા બે દશકમાં રાજકારણનો અભ્યાસક્રમ બદલાઈ ગયો છે. 2012 માં કાઢવાનું પ્રશ્નપત્ર તેઓ 2025માં કાઢીને ગુજરાત કોંગ્રેસની પરીક્ષા લઇ રહ્યા છે. રાહુલ ગાંધી તેમની સામે બેસાડી જે નેતાઓ પાસેથી ગુજરાતમાં કોં...

"आप" की हार पर कोंग्रेस खुश क्यों ??? पढ़िए

चित्र
 "आप" की हार पर कोंग्रेस खुश क्यों ??? पढ़िए ५ अप्रैल २०११ को एक सशक्त लोकपाल विधेयक के निर्माण की माँग पर सरकारी निष्क्रियता के प्रतिरोध में अन्ना हजारे ने आमरण अनशन शुरु कर दिया। भ्रष्टाचार के खिलाफ उनकी इस मुहिम में अरविंद केजरीवाल, किरण बेदी, प्रशांत भूषण, बाबा रामदेव एवं अन्य अनेक प्रसिद्ध समाजसेवी शामिल थे। सरकार ने इसे उपेक्षित करना जारी रखा। अन्ना हजारे का भ्रष्टाचार विरोधी आंदोलन अप्रैल 2011 में शुरू हुआ। हजारे ने 5 अप्रैल को भूख हड़ताल शुरू की, जिसे समर्थन मिला और प्रदर्शनकारी सड़कों पर उतर आए। अन्ना के आंदोलन को जन लोकपाल आंदोलन नाम दिया गया। 12 दिनों की भूख हड़ताल के बाद सरकार लोकपाल विधेयक तैयार करने पर सहमत हो गई। खेल शुरू हुआ अण्णा हजारे के आंदोलन से लेकिन क्या आपको लगता है कि अन्ना इतना होशियार है कि वो कोई आंदोलन कर सकता है? उसको प्रधानमंत्री बोलना नहीं आता, लोकतंत्र बोलना नहीं आता, उसको आगे रखकर सारा खेल खेला गया अरविन्द केजरीवाल द्वारा, वो होशियार आदमी है और उसकी टीम भी होशियार लोगों की है । उस आंदोलन को bjp आरएसएस का प्रत्यक्ष समर्थन था ये बात हर राजनीतिक ...